.:: ShraiL ::.

Posts Tagged ‘નયન

કેમ રહી જાય છે ?

Posted by: shrail on: August 25, 2008

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,
છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.
સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,
પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.
દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,
માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.
હિંમત કરીને આવું ત્યાં [...]

Tags:

શૈલેષ પટેલ

પાછલા પદ્ય

twit-twit

મહેમાન

  • 439 મુલાકાત

SocialVibe